Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીખ ધર્મના પાંચ કકાર

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (09:48 IST)
અંતિમ શીખ ગુરૂ ગોવિંદસિંહજીએ શીખોને એકસૂત્રે બાંધીને એક નવી શક્તિને જન્મ આપ્યો. તેઓએ ખાલસા પંથનો પાયો નાંખ્યો. ગોવિંદસિંહજીએ શીખ સૈનિકોને સૈનિકના ગણવેશમાં દિક્ષા આપી.

દરેક પરિસ્થિતિમાં દરેક રીતે તૈયાર રહેવા ગોવિંદસિંહજીએ શીખો માટે અનિવાર્ય એવા પાંચ કકારની જાહેરાત કરી.

1. કેશ : જેને બધા જ ગુરૂ અન ઋષિમુનિઓ ધારણ કરે છે.

2. કંઘા : વાળ સાફ કરવા માટે

3. કચ્છા : ચુસ્તિ-સ્ફૂર્તિ માટે

4. કડા : નિયમ અને સંયમમાં રહેવાની ચેતવણી આપવા માટે

5. કિરપાણ : આત્મરક્ષા માટે

આ પાંચ કકારને ધારણ કરનાર દરેક શીખ લોકો પોતાનું ગૌરવ માને છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments