Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીખ ધર્મના પાંચ કકાર

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (09:48 IST)
અંતિમ શીખ ગુરૂ ગોવિંદસિંહજીએ શીખોને એકસૂત્રે બાંધીને એક નવી શક્તિને જન્મ આપ્યો. તેઓએ ખાલસા પંથનો પાયો નાંખ્યો. ગોવિંદસિંહજીએ શીખ સૈનિકોને સૈનિકના ગણવેશમાં દિક્ષા આપી.

દરેક પરિસ્થિતિમાં દરેક રીતે તૈયાર રહેવા ગોવિંદસિંહજીએ શીખો માટે અનિવાર્ય એવા પાંચ કકારની જાહેરાત કરી.

1. કેશ : જેને બધા જ ગુરૂ અન ઋષિમુનિઓ ધારણ કરે છે.

2. કંઘા : વાળ સાફ કરવા માટે

3. કચ્છા : ચુસ્તિ-સ્ફૂર્તિ માટે

4. કડા : નિયમ અને સંયમમાં રહેવાની ચેતવણી આપવા માટે

5. કિરપાણ : આત્મરક્ષા માટે

આ પાંચ કકારને ધારણ કરનાર દરેક શીખ લોકો પોતાનું ગૌરવ માને છે.

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments