Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

Webdunia
* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે છે.

* ઘરની અંદર રોજ સવારે મહામૃત્યુંજય જપ અને ગાયત્રી મંત્રના જાપ કરવા તેમજ ગાય અને કુતરા માટે અલગ થાળી કાઢવી આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ ઓછો થાય છે.

* તમારા બેઠકરૂમની અંદર બેઠકની સામેની દિવાલ પર તુલીપના કે સુરજમુખીના ફુલવાલું ચિત્ર લગાવવું જોઈએ.

* ક્યારેય પણ કોઈને ગીફ્ટમાં છરી, છપ્પુ કે કાતર ન આપવા અને તમને કોઈએ આવી ગીફ્ટ આપી હોય તો તેનો ઝડપી નિકાલ કરો.

* સંધ્યા વેળાએ ખાવું, સુવુ અને વાંચવુ નહિ. હંમેશા સુતા પહેલાં ઠંડા પાણીથી પગ ધોઈને સુવુ જોઈએ પરંતુ પગને ભીના લઈને ન સુવુ નહિતર તેનાથી ધનનો ક્ષય થાય છે.

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments