Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લઈ આવો આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ , નવા વર્ષમાં વધશે INCOMEના સાધન

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (17:32 IST)
ફેંગશુઈ મુજબ , ધન અને સુખ શાંતિ માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો નવા વર્ષની શરૂઆત તેણે અજમાવીને કરશો તો આખું વર્ષ તમારા માટે ઈનકમ અને પૈસાથી શુભ રહેશે. સાથે જ સ્વાસ્થયને પણ લાભ મળે છે. અહીં જાણો ફેંગશુઈની 6 એવી વસ્તુઓ , જેણે ઘરમાં રાખવું શુભ રહે છે. 
મોઢામાં સિક્કા લીધા ત્રણ પગવાળા દેડકો મેન ગેટના આસપાસ રાખવું જોઈએ. દેડકોને રસોડા કે શૌચઘરની અંદર ન રાખવું. આવું કરવું દુર્ભાગ્યને આમંત્રિત કરે છે. 

ઘરના બારણામાં લાલ રિબિનથી બંધેલા સિક્કા લટકાવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો માત્ર ત્રણ સિક્કા જ લગાડો અને તે પણ બારણાના અંદરની તરફ 
 

ખુશહાળીનો પ્રતીક કાચબો 
કાચબો રાખવાથી સફળતાની સાથે ધન-દોલત અને ખુશહાળી પણ આવે છે. તેને ઉત્તર દિશામાં મૂકવા જોઈએ. તેનો ચેહરો અંદરની તરફ હોવું જોઈએ. ત્યારે દિશા શુભ થશે. તેને ક્યારે પણ જોડા (બે) ન મૂકવા. 
 

બે ડ્રેગન 
બે ડ્રેગનના જોદા સમૃદ્ધિનો પ્રતીક છે. તેને પગના પંજાના મોતીમાં સૌથી વધારે ઉર્જા હોય છે. તેણે કોઈ પણ દિશમાં મૂકી શકાય છે. પણ પૂર્વ દિશામાં મૂકવૂ સૌથી વધારે લાભદાયક છે. 

સમૃદ્ધિના દેવતા છે લૉફિંગ બુદ્ધા 
 
લિવિંગ રૂમમાં મેન ગેટથી તિરછી દિશામાં એક લૉફિંગ બુદ્ધા મૂકવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. મેન ગેટના એકદમ સામે ન મૂકવા. બુદ્ધા ધન અને સુખના દેવતા છે. 
ગોલ્ડન ફિશ 
ઘરમાં માછલીઓ મૂકવાથી સૌભાગ્ય વધે છે. એકવેરિયમ ડ્રાઈંગરૂમમાં મૂકો. ગોલ્ડન ફિશ તમાર શયનકક્ષ , રસોડા કે શૌચઘરમાં ક્યારે ન મૂકવા. 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments