Webdunia - Bharat's app for daily news and videos

Install App

Feng Shui Tips: સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક છે સિક્કાનું ઝાડ

Webdunia
મંગળવાર, 7 જૂન 2016 (13:25 IST)
જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન માત્ર તમારા રૂમના ડેકોરેશન સારું હશે , પણ સ્કારાત્મક ઉર્જા પણ મળશે. આથી તમે આર્થિક નિર્ણય સારી રીતે અને સોચી વિચારીને લેવામાં સક્ષમ થશો. 
 
1. જૂના ચીની સિક્કોના ઉપયોગ કરી એન તૈયાર કરી શકાય છે . તમે એમાં જૂના ભારતીય સિક્કાના પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ફેંગશુઈ મુજબ એને તમે તમારા ઑફિસ કે ઘરના એ રૂમમાં રાખી શકો છો જ્યાં ધનના લેવડ-દેવળ સૌથી વધારે થાય છે. 
 
3. ફેંગશુઈમાં માન્યતા છે કે કૉઈન ટ્રીથી તમે પૈસા બચાવી શકો છો અને આર્થિક નિર્ણ્ય સોચી વિચારીને લઈ શકો છો. એનું કારણ સકારાત્મક ઉર્જા છે. પૈસાના પ્રભાવી સંકલનને આ ઝાડ પ્રદર્શિત કરે છે. 
 
4. આ ઝાડ ને ઘર કે ઑફિસમાં એવા સ્થાન પર રાખવા જોઈએ જ્યાં એના પર કોઈ બીજી વસ્તુની છાયા નહી પડતી હોય. 
 
5. એની પાસે કોઈ અરીસો નહી રાખવા જોઈએ. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments