Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈ ટિપ્સ : ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...

Webdunia
P.R

* ઘરની નિયમિત રીતે સાફ સફાઈ ન થવાને લીધે દિવાલો અને સામાન પર ધૂળ અને માટી જામી જાય છે જેના દ્વારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

* આજકાલ દિવાળી, લગ્ન, જન્મદિવસ વગેરે જેવા અવસરો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેટમાં આપવાનું ચલણ છે. ભગવાનની મૂર્તિ ઉપહાર સ્વરૂપે આપવી અને તેને ઘરમાં શોના રૂપમાં સજાવવી તે ખોટી બાબત છે.

* બાળકોના જુના રમકડાઓની પણ નિયમિત રૂપે સાફસફાઈ થવી જરૂરી છે. આ તુટેલા અને જુના રમકડાઓમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે જેને વાસ્તુની ભાષામાં નકારાત્મક તત્વ કહેવામાં આવે છે.

* ઘરમાં તુટેલો અને નકામો સામાન ન રાખવો. ખાસ કરીને બંધ પડી ગયેલી ઘડિયાળ અને તુટી ગયેલી મૂર્તિઓ ક્યારેય પણ ઘરમાં ન રાખશો.

* ઘર જેટલુ ખુલ્લુ હશે તેટલા વ્યક્તિના વિચારો સારા આવશે. તેથી તમારૂ ઘર જેટલું ખુલ્લુ અને હવા ઉજાસવાળું હશે તેટલી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments