Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

Webdunia
* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે છે.

* ઘરની અંદર રોજ સવારે મહામૃત્યુંજય જપ અને ગાયત્રી મંત્રના જાપ કરવા તેમજ ગાય અને કુતરા માટે અલગ થાળી કાઢવી આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ ઓછો થાય છે.

* તમારા બેઠકરૂમની અંદર બેઠકની સામેની દિવાલ પર તુલીપના કે સુરજમુખીના ફુલવાલું ચિત્ર લગાવવું જોઈએ.

* ક્યારેય પણ કોઈને ગીફ્ટમાં છરી, છપ્પુ કે કાતર ન આપવા અને તમને કોઈએ આવી ગીફ્ટ આપી હોય તો તેનો ઝડપી નિકાલ કરો.

* સંધ્યા વેળાએ ખાવું, સુવુ અને વાંચવુ નહિ. હંમેશા સુતા પહેલાં ઠંડા પાણીથી પગ ધોઈને સુવુ જોઈએ પરંતુ પગને ભીના લઈને ન સુવુ નહિતર તેનાથી ધનનો ક્ષય થાય છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments