Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીળા ફૂલો ઘટાડે તણાવપુર્ણ સ્થિતિ

Webdunia
N.D
પરિવારમાં સંબંધોમાં તણાવપુર્ણ સ્થિતિ હોય, બોલચાલ બંધ હોય અથવા કટુતાપુર્વક સંબંધોના નિવારણ માટે વ્યક્તિએ પીળા ફૂલનો પ્રયોગ કરવો જોઈએ. પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુણામાં ક્રિમ કલરની ચીનાઈ માટીની ફૂલદાનીમાં પીળા રંગના કૃત્રિમ ફૂલો રાખો. આનાથી પરિવારમાં અંદરો અંદરના સંબંધ ગાઢા થશે. આમ તો ફૂલ દરેકને પસંદ હોય છે પરંતુ પીળો અને ક્રિમ કલર પૃથ્વીનું પ્રતિક હોવાને લીધે ફેંગશુઈમાં સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ સૌથી વધારે સારો ઉપાય છે.

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments