Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....

Webdunia
N.D

પીળા ફૂલો : પોતાના ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ચીની માટીના કુંડામાં પીળા રંગના ફૂલો લગાવો. આવા ફૂલો રાખવાથી પારિવારીક સભ્યોની વચ્ચે અંદર અંદર પ્રેમ વધે છે.

દરવાજાની ઉપર કેલેંડર ન લગાવવું તે ઘરના સભ્યોની ઉંમર પર ખરાબ અસર પાડે છે.

ઘરની અંદર વાંસ કે તેનું ચિત્ર બનાવીને રાખો આનાથી ઘરની અંદર નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે અને ઘરની અંદર શાંતિ બની રહે છે.

પડદા આસમાની, લાલ કે લીલા રંગના જ લગાવો કેમકે આ રંગ શાંતિ, સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે.

રેડિયો તેમજ ટીવી ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આનાથી પરિવારમાં સંપન્નતા સ્થાયી રૂપે વાસ કરશે.

સિંક ઉત્તર દિશામાં હોવું જોઈએ. આને ક્યારેય પણ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ નહિ. કેમકે દક્ષિણ દિશા અગ્નિ તત્વવાળી છે. અગ્નિ અને પાણીનું એક દિશામાં હોવું યોગ્ય નથી.

દરવાજાની તરફ પગ કરીને સુવાથી તે ઘરમાં ઝઘડો, બિમારી અને અન્ય મુશ્કેલીઓને આમંત્રે છે. અહીંયા સુધી કે મૃત્યુંના દેવતાને આમંત્રિત કરવા જેવું છે. જેથી કરીને ઉપરોક્ત વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments