rashifal-2026

પવનઘંટડી ક્યાં લગાવશો

Webdunia
PARULW.D

ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં ન લટકાવવી. તેને લટકાવવાથી તમારા સદભાગ્યમાં વધારો થાય છે.

ફેંગશુઈમાં પવનઘંટડીની ભુંગળીઓની સંખ્યાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે પશ્ચિમ દિશામાં સાત ભુંગળીવાળી પવનઘંટડી લગાવવાથી બાળકોની સર્જનવૃત્તિમાં વધારો થાય છે. કેમકે પશ્ચિમનો વિસ્તાર બાળકો અને સર્જનવૃત્તિ સાથે સંકળાયેલો છે.

ઘરના લીવીંગ રૂમના ઉત્તર-પશ્ચિમ ખુણામાં પવનઘંટડી લગાવવી જોઈએ. તેનાથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. આ ખુણો ધાતોનો માનવામાં આવે છે એટલા માટે આ ખુણામાં ધાતુમાંથી બનતી પવનઘંટડી રાખવાથી તે ખુણાની ઉર્જા તેને સક્રિય કરે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

Show comments