Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટપકતો નળ: નુકશાનકર્તા

Webdunia
N.D

ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે.

ફેંગશુઈમાં પાણી સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું કારણ આ ટપકતો નળ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી દો પછી જુઓ કે ઘરમાં આકસ્મિક ખર્ચ બંધ થયા કે નહિ.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments