Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીની સિક્કાઓ

Webdunia
W.DW.D

જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે. આ સિક્કાઓને લાલ દોરાથી જ બા ંધો કેમકે ફેંગશુઈ પ્રમાણે લાલ રંગ યાંગની પોઝીટીવ ઉર્જાને ઉત્પન્ન કરે છે. વળી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાછળ પણ લટકાવી શકો છો. જો તમારે કોઇને ભેટ આપવી હોય તો આનાથી ઉત્તમ વસ્તુ કોઇ નથી. આ તમે કોઇને ગીફ્ટમાં આપશો તો તે શુકનવંતુ પણ ગણાશે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments