Webdunia - Bharat's app for daily news and videos

Install App

સજાવટ પણ અને ફેંગશુઈ પણ

Webdunia
W.DW.D

આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતી. આ સિવાય એ પણ હકીકત છે કે જે વ્યક્તિ સ્વયંનું ઘર નથી બનાવી શકતી તેમણે ભાડાનું મકાન ગમે ત્યાં મળે તે પણ સ્વીકારી લેવું પડે છે. આવી સ્થિતિની અંદર ઘરવાળા ખુબ જ હેરાન થઈ જાય છે. શું કરવું છે તે સમજવું મુશ્કેલ થઈ જાય છે.

ઘરની અંદર કોઇ પણ તોડફોડ વિના ફેંગશુઈના સાધનોનો ઉપયોગ કરીને તમે ઘરને તમારા અનુરૂપ બનાવી શકો છો. આ સાધનોનો ઉપયોગ કરીને ફેંગશુઈની સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વૃધ્ધિ કરી શકાય છે. આનાથી તમારી આર્થિક સમસ્યા, વૈવાહિક જીવન, બાળકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડવું, ઘરમાં સમૃધ્ધિ, કોઇ પણ વાત વિના લડાઈ ઝગડો, પડોશી સાથે અણબન વગેરે સમસ્યાઓથી છુટકારો મળી શક છે.

માછલીઓ, દર્પણ, ક્રિસ્ટલ, ઘંટડી, બાંસુરી, કાચબો, હાસ્ય વેરતાં બુધ્ધ, ચીની સિક્કા, જીવન યાન આ બધા જ મૂળભુત નિવારક છે જે તમારી સમસ્યા દુર કરીને તમારા જીવનને સુખી બનાવે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments