Webdunia - Bharat's app for daily news and videos

Install App

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

Webdunia
ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.

P.R


ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

વધુ જુઓ..

નવીનતમ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

Show comments