Webdunia - Bharat's app for daily news and videos

Install App

પવનઘંટડી ક્યાં લગાવશો

Webdunia
PARULW.D

ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં ન લટકાવવી. તેને લટકાવવાથી તમારા સદભાગ્યમાં વધારો થાય છે.

ફેંગશુઈમાં પવનઘંટડીની ભુંગળીઓની સંખ્યાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે પશ્ચિમ દિશામાં સાત ભુંગળીવાળી પવનઘંટડી લગાવવાથી બાળકોની સર્જનવૃત્તિમાં વધારો થાય છે. કેમકે પશ્ચિમનો વિસ્તાર બાળકો અને સર્જનવૃત્તિ સાથે સંકળાયેલો છે.

ઘરના લીવીંગ રૂમના ઉત્તર-પશ્ચિમ ખુણામાં પવનઘંટડી લગાવવી જોઈએ. તેનાથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. આ ખુણો ધાતોનો માનવામાં આવે છે એટલા માટે આ ખુણામાં ધાતુમાંથી બનતી પવનઘંટડી રાખવાથી તે ખુણાની ઉર્જા તેને સક્રિય કરે છે.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments