Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટપકતો નળ: નુકશાનકર્તા

Webdunia
N.D

ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે.

ફેંગશુઈમાં પાણી સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું કારણ આ ટપકતો નળ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી દો પછી જુઓ કે ઘરમાં આકસ્મિક ખર્ચ બંધ થયા કે નહિ.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments