Dharma Sangrah

21 June Father's Day- પિતાના 5 પ્રકાર જાણીને સ્માઈલ ચોક્કસ આવશે

Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (08:31 IST)
ફાદર્સ ડે એટલે કે તે દિવસ જે પિતાને સમર્પિત છે, તેના દ્વારા અમારા માટે કરેલ દરેક કાર્ય તેમા માટે, જેના કારણ આજે અમારું અસ્તિત્વ મહત્વ રાખે છે. ફાદર્સ ડે પર અમે પિતાના મહત્વની વાત કરે છે, જે કે સૌથી મોટુ સચ છે, પણ આજે વાત કરીએ છે, પિતાના પ્રકારની... તેમની તે ખાસ ટેવ કે ગુણની, જેના કારણે તે અમારા વચ્ચે ઓળખાય છે. 
1. ઉત્સાહ વધારનાર પાપા- પિતાની આ શ્રેણીમાં તે બધા પિતા શામેલ છે , જે દરેક કાર્યમાં બાળકોના ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારે છે. જો તમે કોઈ ભૂલ કરી નાખી કે પછી તમે ખુશ નહી છો, ત્યારે તે તેમના આ અંદાજમાં જ તમને યોગ્ય દિશા જોવાવે છે. 
 
2.  શિકાયત કરતા પિતા- તિવારીજીના દીકરાના 10 નંબર આવ્યા છે, તારા 9 શા માટે... પોતાનામાં સુધાર કરો, જીવનમાં કઈક સારું કરો. એવી ટેવ મૂકો અને આ કામ પર ધ્યાન આપો... આ રીતની વાત તમે આવા પિતાથી સાંભળતા રહો છો. 
 
3. અનુશાસન પ્રિય પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જેના ઘરમાં હોવાથી તમારી આવાજ ઓછી જ સંભળાય છે, પણ તેમના ઘરથી બહાર જતા જ તમે ખૂબ સરળ અનુભવ કરો છો. કારણ કે તેને દરેક વાત અનુશાસનમાં પસંદ હોય છે. 
 
4. ખુશ રહેતા પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જે તમારાથી હમેશા હંસતા-મુસ્કુરાતા અને ક્યારે ક્યારે તો મસ્તી કરતા પણ વાતચીત કરી લે છે અને ઘણી વાર તમારા ટાંગ પણ ખેંચી લે છે. તે તેમના બાળકોથી હમેશા મિત્રતાનો વ્યવહાર રાખે છે. 
 
5. ચિંતા કરનાર- પિતાની આ શ્રેણીમાં તે લોકો આવે છે, જે બાળકોની દરેક નાની અને મોટી વસ્તુ માટે ચિંતાતુર હોય છે અને તેમના સારા અને ખરાબ કઈક વધારે જ ધ્યાન રાખે છે. જેમાં ક્યારે ક્યારે રોક-ટોન પણ શામેલ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments