Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યકાંત ત્રિપાઠી "નિરાલા"

દિપક ખંડાગલે
રવિવાર, 3 જૂન 2007 (10:10 IST)
સૂર્યકાંત તિપાઠીનો જન્મ 21-2-1896માં પશ્વિમબંગાળના મેદિનીપુર જિલ્લાના મહિષાદલમાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગઢકોલાના વતની હતા.

નિરાલાને હિન્દીસાહિત્યમાં છાયાવાદના મુખ્ય ગણવામાં આવે છે. તેઓએ મહિષાદલ રાજ્યની સેવામાં યોગદાન આપ્યું હતુ. કલકત્તાથી પ્રકાશિત થતી સમન્વયનુ સંપાદન કર્યું. લખનઉમાં ગંગા પુસ્તકમાલા કાર્યાલયમાં અને ત્યાંથી પ્રકાશિત થનાર સુધા માસિક પત્રિકાનુ સંપાદન કર્યું હતુ.

આરાધના, નયે પત્તે, ગીત કુંજ, પરિમલ અને ગિતિકા જેવી કવિતાઓનુ પ્રદાન કર્યુ હતું. તદઉપરાંત નિરૂપમા, કુલ્લુ ભાટ, પ્રભાવતી, અપ્સરા જેવા ઉપન્યાસ પણ રચ્યા છે.

તેમના વાર્તા સંગ્રહમાં ચતુર ચમાર અને લિલી અને નિબંધલેખનમાં પ્રબંધ પ્રતિમા,ચાબુક, પ્રબંધ પદ્યનો પણ સમાવેશ થાય છે. તેઓ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ હિન્દી,સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળી ભાષાનુ જ્ઞાન ધરાવતા હતા.

સૂર્યકાંત ત્રિપાઠીનુ નિધન 15-10-1961ના રોજ અલ્હાબાદમાં થયુ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

ડાયાબિટીસના દર્દી દરરોજ સવારે ખાલી પેટ ખાશે આ ફળ તો ક્યારેય નહિ વધે શુગર

Ram Navami Rangoli Design 2024- રામ નવમી રંગોળીની ડિઝાઇન

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો, પ્રસન્ન થશે

Kanya Pujan Prasad Recipe: કન્યા પૂજનમાં નવ દુર્ગા માટે બનાવો મેંસો બાસુંદી જાણો રેસીપી

Besan On Face- ચણાનો લોટ ચહેરાની ત્વચાને સાફ કરવામાં મદદ કરશે, જાણો કેવી રીતે?

Show comments