Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીરાંબાઇ

દિપક ખંડાગલે
મીરાંબાઇનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રત્નસિંહજી હતું. અને પતિનું નામ ભોજરાજ હતું. તે મેવડના પાટવી કુંવર હતા.

મીરા કૃષ્ણ દિવાની તરીકે ઓળખાય છે. તેમને બાળપળમાં ગુજરાતી દાસી પાસેથી શ્રીકૃષ્ણ ભકતિના સંસ્કાર મળ્યા હતાં.

નાનપણમાં જ મીરાના લગ્ન થઇ ગયા હતા. લગ્નના થોડા સમય પછી તેમના પતિનું મૃત્યું થવાને કારણે સાસરાવાળા તેમને ત્રાસ આપવા લાગ્યા હતા.

એક વાર તેમના દિયરે તેમને ઝેર પિવડાવ્યું હતુ પરંતુ તે બચી ગયા હતાં. અને ત્યારબાદ તેઓ મેવાડ છોડીને દ્રારકામાં રહેવા લાગ્યા હતા.

તેમની પ્રભુ ભક્તિ જોરદાર હતી. તેમને પ્રભુભક્તિને અનુલક્ષીને કાવ્યો રચ્યા હતા. તેમની કૃષ્ણભક્તિ અપાર હતી.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments