Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરસિંહ મહેતા

દિપક ખંડાગલે
રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)
આધકવિ નરસિંહ મહેતાનો જન્મ આશરે 1414માં તળાજા ગામમાં થયો હતો. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. નાનપણમાં તેઓ મંદ બુદ્ધીના હતા.

નરસિંહ મહેતા નાતજાતના ભેદભાવ રાખ્યા વિના હરિજનોને ત્યાં જતાં અને ભજનો ગાતાં. તેઓ આખ્યાનકાર પણ હતા. તેમને 1200થી પણ વધુ પદો રચ્યા હતાં. જેમાં કુંવરબાઇનું મામેરૂ, સુદામા ચરિત્ર, ઝારીના પદોનો સમાવેશ થાય છે.
નરસિંહ મહેતા તેમના પ્રભાતિયા, છંદ અને કેદારો રાગ ના કારણે ઘણા લોકપ્રિય બન્યા હતા. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓમાં નરસિંહ મહેતાનો સમાવેશ કરવામાં આવે છે. તેઓ આદિકવિ તરીકે પણ ઓળખાય છે.

નરસિંહ મહેતાની યાદમાં ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

નરસિંહ મહેતાની 'જળ કમળ છોડી જાને બાળા...' આ રચના ખૂબ પ્રખ્યાત છે. 'વૈષ્ણ વજન તો તેને કહીયે, જે પિડ પરાઇ જાણે રે..' નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને પણ લોકપ્રિય હતુ.

નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિ અપાર હતી. તેમને તેમની રચનાઓમાં કૃષ્ણને કેન્દ્ર સ્થાને રાખીને રચ્યાં છે. આજે પણ તેમના પદો દરેક ઘરોમાં ગવાતાં જોવા મળે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments