Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોવર્ધનરામ ત્રિપાઠી

દિપક ખંડાગલે
રવિવાર, 3 જૂન 2007 (10:04 IST)
ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 20-10-1855 ના નડીયાદમાં થયો. ગોવર્ધનરામના પિતાજીનુ નામ માધવરામ અને માતાનુ નામ શિવાકાશી હતું. 1871માં મેટ્રીક પાસ કર્યું હતું. તેઓએ મુંબઇની કોલેજમાંથી એલ.એલ.બી. પાસ કર્યુ હતુ.

ગોવર્ધનરામે સાહિત્યક્ષેત્રે સેવા આપવાનુ પહેલાથી જ નક્કી કર્યુ હતુ. તેઓ ભાવનગરના દીવાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા હતાં.

ગોવર્ધનરામે 1866માં હરિલક્ષ્મી સાથે લગ્ન થયા હતાં. ગોવર્ધનરામે બે લગ્ન કર્યા હતા. તેઓએ સમાજસેવા અને વકિલાત કરવાનો નિર્ણય પહલેથી જ કર્યો હતો.

ગોવર્ધનરામે ગુજરાતીસાહિત્ય પરિષદમાં પણ સેવા આપી છે. તેમની સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 ભાગ અને લીલાવતી જીવનકથા નવલકથાઓ લખી છે.

ગોવર્ધનરામે સ્નેહમુદ્રા નામનો કાવ્યસંગ્રહ પણ રચ્યો છે. સરસ્વતીચંદ્ર ગુજરાતી ભાષામાં વખાણવામાં આવેલી છે. તે લોકોને ખૂબ ગમી હતી.
ગોવર્ધનરામે સાહિત્યક્ષેત્રે સારા પ્રમાણમાં યોગદાન કરેલુ જોવા મળે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments