Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમાશંકર જોશી

દિપક ખંડાગલે
રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)
ઉમાશંકર જોશીનો જન્મ 21-7-1911 ના રોજ ગુજરાતના સાબરકાઠાં જિલ્લાના બામણા ગામમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ બમણા ગામમાં મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ શહેરમાંથી તેમને બી.એ. પાસ કર્યું.

શરૂઆતમાં તેમણે શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ એક સારા કવિ અને નવલકથાકાર હતા. ગાંધીયુગના પ્રધાન સાહિત્યકાર પણ હતાતેમણે સાહિત્ય ના અનેક ક્ષેત્રોમાં સેવા પુરી પાડી છે.તેમને કવિતાઓ,એકાંકીઓ,વાર્તાઓ, નિબંધ સંગ્રહ અને અનુવાદો પણ કર્યા છે.તેમને રાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ જેલમાં પણ રહ્યાં છે.

તેમને 1939માં ગુજરાતી સાહિત્‍યનો રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

1967 માં ભારત સરકારે તેમના કાવ્ય સંગ્રહ નિશિથ માટે જ્ઞાનપીઠ એવોર્ડ અર્પણ કર્યો હતો.

1970 માં તેમને ગુજરત યુનિર્વિસીટીના કુલપતિ તરીકે ફરજ બજાવી હતી.

19 ડિસેમ્બર 1988 ના રોજ મુબંઇ ખાતે તેમનું અવસાન થયું હતું.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments