Festival Posters

કલાકો વાંચ્યા પછી પણ યાદ નથી રહે તો, પેરેંટસ આ રીતે કરવી બાળકોની મદદ

Webdunia
રવિવાર, 2 જાન્યુઆરી 2022 (11:32 IST)
Best Self Study Tricks: દરેક માતા-પિતા તેમના બાળક માટે એક ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે. તેમના બાળકોને એક યોગ્ય વ્યક્તિ બનાવવા માટે તે શરૂથી તેમના અભ્યાસ અને ખાન-પાન પર ધ્યાન આપવાની કોશિશ કરે છે. પણ ઘણી વાર પરીક્ષાના સ્ટ્રેસના કારણે બાળકો કલાકો સુધી વાંચ્યા પછી પણ યાદ કરેલા જવાબ પરીક્ષાના સમયે ભૂલી જાય છે. તેથી જો તમારા બાળકની સાથે પણ આવુ થાય છે તો તેના પર ગુસ્સે કરવાની જગ્યા આ વાતનો ધ્યાન આપવુ. 
 
બાળકને રટાવવો નથી 
બાળકને ભણાવતા સમયે તે વિષયના વિશે સમજાઓ કે રટ્ટો ન લગાવવો. ધ્યાન રાખો. બાળક રટેલા પાઠ જો ભૂલી ગયો તો તે પરીક્ષામાં તે વિષય પર એક લાઈન પણ પોતે નથી લખી શકશે. તેથી બાળકને સમજીને યાદ કરવાની ટેવ નાખવી. 
 
જીવનથી જોડીને વંચાવવો 
બાળક જ્યારે કોઈ વસ્તુને પોતાની લાઈફથી રિલેટ કરશે તો તેને તે વસ્તુ હમેશા યાદ રહેશે. ઉદાહરણ માટે બાળક હમેશા ઈતિહાસ વિષયમાં તારીખ ભૂલી જાય છે. તેથી તેણે  તારીખ યાદ કરાવવા માટે તેમના જનમદિવસની તારીખથી તે તારીખને રિલેટ કરવુ. જેથી તેને બધા તારીખ યાદ રહી જાય. 
 
ગીતની ધુન પર યાદ કરાવો 
જ્યારે પણ બાળકને કઈકે બોરિંગ યાદ કરાવી રહ્યા છો તો કોઈ કવિતા કે ગીતના રૂપમાં ગાઈને કે વાંચીને જણાવો. સાઈંસ, ઈંગ્લિશ અને હિંદી વગેરે વિષ્યોને જ્યારે બાળક કોઈ ગીતની લાઈનના રૂપમાં સાંભળે અને ગુનગુનાવે છે તો તેને પાઠ યાદ રાખવુ સરળ થઈ જાય છે. 


રિવીજન પણ છે જરૂરી 
બાળકને કોઈ પણ પાઠ અભ્યાસ પછી બીજા દિવસે તેમને તે પ્રશન જરૂર લખાવીને જુઓ. કોઈ વિષયને જો વારાફરતી લખીને યાદ કરાય તો તે પૂર્ણ રીતે યાદ થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાત્મા ગાંધી પર નિબંધ લખનાર બળાત્કારના ગુનેગારને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજામાં ઘટાડો કર્યો

પુરીનું જગન્નાથ મંદિર આજે એક અનોખા કારણોસર ચાર કલાક માટે બંધ રહેશે

UNSC પર ચીનનું વલણ બદલાયું છે, ભારતની માંગણીનું સન્માન કરીને, સરહદ પર શાંતિ પર ભાર મૂક્યો છે

"દેશના 65% મોબાઇલ ફોનનું ઉત્પાદન યુપીમાં થાય છે," નાણામંત્રી સુરેશ ખન્નાએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું

ચંડીગઢ અને મોહાલીની શાળાઓને બોમ્બ ધમકીઓ મળી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

વધુ જુઓ..

ધર્મ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments