Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમાભારતી જશે કેદારનાથ?

વેબ દુનિયા
મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (01:30 IST)
ભારતીય જનશક્તિ પાર્ટીના સ્થાપક અને ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા મહિલા નેતા ઉમા ભારતીને તેમનાજ ગામ તીકમગઢ વિધાનસભા સીટમાં હાર થઈ છે.

પરંતુ ઉમાભારતીના પક્ષે મધ્યપ્રદેશમાં ખાતુ ખોલવામાં સફળતા મેળવી હતી. પક્ષે 213 સીટ ઉપર ચૂટણી લડી હતી. જે પૈકી પાંચમાં જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર યાદવેન્દ્રસિંહ બુન્દેલાએ તેમને તેમના જ મેદાનમાં 3000 મતના તફાવતથી માત આપી આપી હતી.

બે દિવસ પહેલા જ તેમણે તીકમગઢમાં નિવેદન આપ્યુ હતું કે,જો તેઓ તેમના હેતુમાં સફળ નહી થાય તો તેઓ રાજકારણ છોડીને કેદારનાથ જતા રહેશે. જોઈએ હવે તે શું કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Show comments