Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2022 Date- આ તારીખે ઉજવાશે દશેરા, નોંધી લો વિજયાદશમીની પૂજા મુહુર્ત-વિધિ

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (15:19 IST)
હિંદુ ધર્મમાં દશેરા પર્વ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામએ લંકાપતિ અહંકારીવ રાવણને માર્યો હતો. તેથી દશેરાને વિજયાદશમી પર્વ પણ કહે છે. આ દિવસે ઠેરઠેર રાવણના પુતળા સળગાવાય છે. 
 
દહેરા અશ્વિન મહીનાના શુક્લ તે પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અશ્વિન શુક્લની દશમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારના રોજ બપોરે 02.20 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બુધવાર, ઓક્ટોબર 5 ના રોજ બપોરે 12:00 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 5 ઓક્ટોબરના રોજ બપોરે 02:07 થી 02:54 સુધી વિજયાદશમીની પૂજાનો સમય છે.

સાથે જ રાત્રે રાવણનું દહન કરવામાં આવશે. દશેરાના દિવસે લોકો નવી કાર, સોના-ચાંદીની ખરીદી કરે છે. આ સાથે દશેરાના દિવસે વાહનોની પણ પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments