Dharma Sangrah

Diwali Recipe - નારિયળના લાડુ

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:28 IST)
સામગ્રી - કંડેન્સ મિલ્ક - ચારસો ગ્રામ, કિશમિશ - એક ચમચી (કાપેલી) બદામ - એક ચમચી (કાપેલી) સુકુ કોપરુ - ચાર કપ (છીણેલુ) ઈલાયચી પાવડર અડધી ચમચી. 
 
બનાવવાની રીત - એક પેનમાં દૂધ નાખો અને ગરમ કરો. હવે છીણેલુ કોપરું નાખી ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી તે કિનાર છોડી ન દે.  દૂધને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા સમારેલા સુકામેવા અને ઈલાયચી પાવડર નાખો. મિશ્રણના લાડુ બનાવો. આ લાડુને નારિયળના ચુરાથી લપેટી થોડીવાર મુકી રાખો પછી એક બોક્સમાં ભરી લો. આ લાડવા 7-8 દિવસ સુધી ખાઈ શકાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

પીવી સિંધુ ઘરઆંગણે વિયેતનામી ખેલાડી સામે શરમજનક સ્થિતિમાં, ઈન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ

પીએમ મોદીએ કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, તેમના સંબોધનમાં એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો

Prayagraj Magh Mela 2026- મકરસંક્રાંતિ પર 21 લાખ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

પરિસ્થિતિ બગડતી જાય ત્યારે ઈરાને એરસ્પેસ બંધ કરી દીધું, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એડવાઈઝરી જારી કરી

ઈરાનમાં અત્યાર સુધીમાં ૩,૪૨૮ વિરોધીઓના મોત થયા છે અને ૧૦,૦૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Show comments