Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી એક વાર શનિવારે લોહીની હોળી

વેબ દુનિયા
રવિવાર, 14 સપ્ટેમ્બર 2008 (11:45 IST)
અમદાવાદ બાદ આજે દિલ્હીવાસીઓ માટે શનિવાર ગોઝારો બન્યો છે. ગત 26મી જુલાઇના શનિવારે અમદાવાદ ધણધણી ઉઠ્યું હતું. એના ઠીક દોઢ મહિના બાદ આજે 13મી તારીખનો શનિવારે દિલ્હીવાસીઓની ઉંઘ હરામ કરી દીધી છે.

અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ અને આજના દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં ઘણી સામ્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ શનિવારનો દિવસ પસંદ કરાયો હતો. એજ રીતે અહીં પણ શનિવાર પસંદ કરાયો છે. સાથોસાથ ભીડવાળા વિસ્તાર તથા બજાર વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે. ચોંકવનારી વિગત તો એક છે કે, આ બંને બ્લાસ્ટ સાંજના સમયે કરવામાં આવ્યા છે કે જે સમયે મોટાભાગના લોકો નોકરી ધંધાના સ્થળે નીકળી પોતાના ઘરે જતા હોય કે અન્ય લોકો ખરીદી કરવા આવ્યા હોય.

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની વિગ ત
પહેલો ધમાકો કાર્નોલ પેલેસના ગોપાળદાસ બિલ્ડીંગમાં 6-10 કલાકે
બીજો ધમાકો કરૌલ બાગમાં 6-20 કલાકે ધમાકો થયો
ત્રીજો ધમાકો ગ્રેટર કૈલાસ-1માં 6-40માં થયો

અમદાવાદમાં પણ શનિવારે આજ રીતે સાંજે એક પછી એક 17 ધમાકા થયા હતા.
6-30 મણીનગર ચાર રસ્તા પાસે
6-30 રાયપુર ચકલામાં બે ધમાકા
6-30 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-35 સારંગપુર ચકલા
6-35 મણીનગર બસ સ્ટેન્ડ
6-35 જવાહર ચોક
6-35 ઇસનપુર ગોવિંદવાડી
6-45 સારંગપુર સર્કલ
6-42 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-45 નરોડા ગેલેક્સી સિનેમા
7-52 મણીનગર એલ.જી હોસ્પિટલ
7-52 સરખેજ જુહાપુરા રોડ
7-54 સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
9-30 ગોતા-વડસર રોડ

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

જગન્નાથ પુરીમાં દર વર્ષે વસંત પંચમીના દિવસથી રથ નિર્માણ માટે લાકડાની પૂજા શરૂ થાય છે.

Show comments