Festival Posters

Diwali Celebrations: એ સ્થાન જ્યા તમે 500 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ફરવાનો ઉઠાવી શકો છો આનંદ

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (13:06 IST)
Diwali Celebrations: જો તમે દિલ્હી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલાક જાણીતા સ્થાન વિશે બતાવી રહ્યા છે. તમે આ સ્થાન પર સસ્તામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આવો જાણો એ જગ્યાઓ વિશે. 
  
અક્ષરધામ મંદિર - અક્ષરધામ મંદિર દિલ્હીના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ પ્રભાવશાળી છે. જો તમે અહીં જઈ રહ્યા હોવ તો 3D લાઈટ શો જોવાનું ભૂલશો નહીં. અહીં ટિકિટની કિંમત વધુમાં વધુ 200 રૂપિયા સુધી આવશે.
બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા  - તમે બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા જઈ શકો છો. અહી રોજ દેશ વિદેશના લોકો આવે છે. રોજ હજારોની સંખ્યામાં અહી લંગર પીરસવામાં આવે છે. આ ગુરૂદ્વારા સંસ્કૃતિ અને ઉદારતાનુ પ્રતિક છે. બાંગ્લા સાહિબમાં તમારે ફક્ત તમારી શ્રદ્ધા મુજબ પ્રસાદ ખરીદવાની જરૂર પડે છે. 
 
ચાંદની ચૌક સ્ટ્રીટ ફુડ - ચાંદની ચૌકનુ સ્ટ્રીટ ફુડ ચાખ્યા વગર દિલ્હી દર્શન અધુરુ છે. અહીં તમારે પરાઠા વાલી ગલીમાં પરાઠા ખાવા જ જોઈએ. આ સિવાય તમે અહીં અન્ય ઘણા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકો છો. તમે અહીં 150 થી 200 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકો છો
લોધી ગાર્ડન - જો તમે ભીડથી દૂર શાંતિમાં થોડી ક્ષણો વિતાવવા માંગતા હોય તો તમે લોધી ગાર્ડન જઈ શકો છો. કુદરતની ગોદમાં વસેલા આ સ્થાન પર તમે તાજી હવામાં થોડી ક્ષણો આરામથી વિતાવી શકશો. અહીં એન્ટ્રી ટિકિટ ખૂબ સસ્તી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

આગળનો લેખ
Show comments