Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના દિવસે જો કર્યા આ 6 ઉપાય, જરૂર થશે ધનવર્ષા

Webdunia
બુધવાર, 11 નવેમ્બર 2020 (16:40 IST)
13 નવેમ્બર, શુક્રવારને ધનતેરસ છે. હિંદુ પંચાગના મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર આ તહેવાર ઉજવાય છે. ધનતેરસના બીજા દિવસે નરક ચતુર્દશી અને મોટી દિવાળી ઉજવાશે. ધનતેરસ પર ધનવંતરી અને કુબેરની સાથે માતા લક્ષ્નીની પૂજા હોય છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. માન્યતા છે કે ધનતેરસના દિવસે પૂજા અને કેટલીક વસ્તુઓની ખરીદી કરતા પર ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વાસ હોય છે. ધનતેરસના દિવસે કેટલાક ટોટકા કરાય છે જેને ખૂબજ શુભ ગણાય છે. 
*ધનતેરસ પર ગોમતી ચક્રના ઉપાયથી આવનાર દિવસોમાં માણસની પાસે ધનની ઉણપ દૂર થઈ જાય છે. ધનતેરસ પર પાંચ ગોમતી ચક્ર પર ચંદન લગાવીને લક્ષ્મી પૂજન કરવું અને લક્ષ્મી મંત્રોનો જાપ કરવું. 
 
*ધનતેરસ પર લક્ષ્મી-ગણેશ અને કુબેર પૂજન કર્યા પછી રાત્રે 21 ચોખાના દાણાને લાલ રંગના કપડામાં લપેટીને ધન રાખનારી જગ્યા પર મૂકવું. ધનતેરસના દિવસે આ ઉપાયથી આર્થિક સંપન્નતા આવે છે. 
 
*ધનતેરસથી ભાઈબીજ સુધી 11 કોડીને લાલ કપડામાં રાખી શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન સંબંધી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
 
*અચાનક ધન પ્રાપ્તિ માટે ધનતેરસની સાંજે 13 દીવા પ્રગટાવો અને સાથે 13 કોડીને લઈને અડધી રાત્રેના સમયે ઘરના દરેક ખૂણામાં મૂકી દો. માન્યતા છે કે આવું કરવાથી માણસને અચાનક ધન સંપદા પ્રાપ્ત હોય છે. 
 
*જે લોકોની પાસે ધન નહી ટકતું અને હમેશા ધનની કમી રહે છે તેને ધનતેરસથી દિવાળીના દિવસ સુધી મા લક્ષ્મીને લવિંગનો એક જોડી જરૂર ચઢાવો. 
 
*સમાજમાં પૈસાની સાથે જો માન-સમ્માન અને પદ પ્રાપ્ત કરવું છે તો ધનતેરસના દિવસે તે ઝાડની ડાળીને તોડી ઘરે લાવો જેમાં હમેશા ચમગાદડ ડેરા જમાવી રહેતી હોય આ ડાળીને ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી બધા પ્રકારની ખુશીઓ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments