Dharma Sangrah

Dhanteras Lakshmi Pujan - શા માટે ધનતેરસ પર ઝાડૂ ખરીદવાની પરંપરા છે જાણો શું કહે છે શાસ્ત્ર

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2022 (15:27 IST)
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ધનતેરસના દિવસે ઝાડૂ શા માટે ખરીદાય છે. 
 
હિંદુ ધર્મમાં દિવાળોનુ મોટુ મહત્વ છે. આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે અને ભાઈબીજની સાથે પૂરા થાય છે. ધનતેરસના દિવસે બધા લોકો ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે સાચા મનથી પૂજા અર્ચના કરતા ઘર -પરિવારમાં સમ્ર્દ્ધિ આવે છે અને ઘરના સભ્યો પર ધન વર્ષા થાય છે. 
 
ધનતેરસના દિવસને લઈને લોકોના વચ્ચે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આ દિવસે કેટલાક લોકો વાસણ ખરીદે છે તો કેટલાક લોકો ચાંદીના સામાન ઘરમાં લાવવાને શુભ માને છે. ધનતેરસના દિવસે લોકોમાં ઝાડૂ ખરીદવાને ખાસ ગણાય છે. આવો જાણી આ દિવસે ઝાડૂ કેમ ખરીદાય છે. 
 
મા લક્ષ્મીને ઝાડુ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જ જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર 
 
થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
ધનતેરસમાં ઝાડૂનુ મહત્વ 
પૌરાણિક માન્યતાઓ મુજબ ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદીએ છે, તેમાં આગળ ચાલીને તેર ગણુ વધારો થાય છે. ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે. તમને જણાવીએ કે મત્સ્ય પુરાણમાં ઝાડૂને માતા લક્ષ્મીનુ રૂપ ગણાય છે. આ દિવસે ઝાડૂ ખરીદવાને સુખ-શાંતિ અને ધનમાં વૃદ્ધિથી જોડીને દેખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે ઝાડૂ ઘરની દરિદ્રતાને દૂર કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments