Biodata Maker

ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશે ધનલાભ

Webdunia
રવિવાર, 4 નવેમ્બર 2018 (15:18 IST)
દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો  અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે.  આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે.  આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે. 
 
2. પીળા વસ્ત્રનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા વસ્ત્ર દાન કરી શકો છો. ધનતેરસના દિવસે વસ્ત્રનુ દાન મહાદાન કહેવાય છે. 
 
3. નારિયળ અને મીઠાઈનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નારિયળ અને મીઠાઈનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમને પૈસાની ક્યારેય તંગીનો સામનો કરવો પડશે નહી. 
 
4. લોખંડનુ દાન - ધનતેરસના દિવસે લોખંડનુ દાન કરવાથી તમને દુર્ભાગ્ય ચાલે જ્યા છે.  તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
5. સુહાગનો સામાન - જે કુંવારી કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા તેમને જલ્દી લગ્ન માટે સૌભાગ્યનું  સામાન દાન કરવુ જોઈએ.   તેનાથી જલ્દી લગ્ન થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments