Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 દિવાળી : લક્ષ્મીપૂજનનું શુભ મુહુર્ત

Webdunia
N.D

દિવાળીના તહેવાર પર ધન-એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ કરવા માટે શુભ મુહુર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. વિશેષ શુભ મુહુર્તમાં પૂજા કરવાથી લક્ષ્મી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.


લક્ષ્મી પૂજનનું શુભ મુહુર્ત : બુધવાર તા. 26-10-2011 આસો વદ-અમાસ છે. નિશિથકાળ- પ્રદોષકાળ- વ્યાપિની અમાસ છે, સાંજે 6.00 થી 7:38 સુધી પ્રદોષકાળ છે. તેમાં સાંજે 7:23 થી 7:35 ઉત્તમ સમય છે. સાંજે 7:32 થી 12: 13 કલાક શ્રેષ્ઠ છે. રાત્રી બાદ 11:48 કલાકથી 12:38 કલાક નિશિથકાળ ઉત્તમ છે. આ સમયમાં લક્ષ્મીપૂજન, ધનપૂજન, ચોપડા પૂજન, શારદાપૂજન અને વેપાર મુહૂર્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. મધરાત્રી બાદ 4:30 થી 5:૦૦ કલાકનો સમય વેપાર મુહૂર્ત માટે શ્રેષ્ઠ છે.

બેસતું વર્ષ : નૂતન વર્ષ : ગુરુવાર, તા. 27-102011 કાર્તિક શુક્લ પક્ષ પ્રતિપદાથી વિક્રમ સંવત ૨૦૬૮નો પ્રારંભ થશે. સવારે 6.28થી 8.૦૦ કલાક વેપાર પ્રારંભ, મુહૂર્ત સોદા માટેનો ઉત્તમ સમય છે. આ દિવસે અન્નકૂટ પણ રાખવામાં આવે છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments