Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP સહારનપુર માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (18:47 IST)
માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર  -ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક દિલ દુભાવતી મામલો સામે આવ્યો છે. સહારનપુરમાં એક માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર. જેમં માતા અને તેમની બે દીકરીઓની મોત થઈ ગઈ અને એકને બચાવી લીધો જણાવવામાં આવી રહ્યુ છે કે પારિવારિક ઝગડાના કારને આ પગલા ભર્યા.

પોલીસ મુજબ તપાસ ચાલી રહી છે. તેમના હિસાબે આગળા કાર્યવાહી કરાશે. અહીં એક માતાએ તેમના ત્રણા બાળકોની સાથે ઝેરા ખાઈ લીધુ.  આ ઘટનામાં માતા અને બે દીકરીઓની મોત થઈ ગઈ જ્યારે એક ત્રીજી દીકરીની હાલત ઠીકા જણાવાઈ રહી છે. 
 
 જણાવવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું. મોહલ્લા ટાકણમાં રહેતા સંજય ઉર્ફે સંજુના લગ્ન છ વર્ષ પહેલા ફતેહપુર થોલામાં રહેતી મમતા સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રીઓ છે. આ પછી પરિવારમાં એક વાત પર ઝઘડો થતો હતો. બુધવારે પણ ઘરમાં ઝઘડો થયો હતો. આના પર મમતાએ પહેલા તેની ત્રણ દીકરીઓ પાંચ વર્ષની આર્ચી, ત્રણ વર્ષની સોના અને દોઢ વર્ષની આરુને દૂધમાં ભેળવીને ઝેર આપ્યું અને પોતે પણ ઝેર પી લીધું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments