Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 વર્ષ સુધી નથી મનાવી સુહાગરાત તો પોલીસ સ્ટેશન પહોંચી ગઈ પત્ની

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (15:24 IST)
પત્નીથી શારીરિક સંબંધ નથી બનાવ્યા તો તેમના પતિ વિરૂદ્ધ કેસ નોંધાવી દીધું બન્નેના લગ્નને આશરે 3 વર્ષ થઈ ગયા છે. પોલીસ આ બાબતમાં આરોપીને શોધી રહી છે. 
 
આ મામલો બિહારના મુમુઝફ્ફરપુરના. ખરેખર, તેના લગ્ન 31 મે 2021ના રોજ અહિયાપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાનો આરોપ છે કે લગ્નના બે વર્ષ દરમિયાન તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી.
 
તેની સાથે શારીરિક સંબંધો નહોતા.
 
જ્યારે તેણે વિરોધ કર્યુ તો તેમની સાથે મારપીટ કરી. જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેને લાંબા સમય સુધી તેના મામાના ઘરે જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. મહિલા થાણા પોલીસે તેના પતિ સાથે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
 
મહિલા પોલીસ અદિતિ કુમારીએ જણાવ્યુ કે આ બાબતમાં મુકદમો નોંધી લીધુ છે. કેસ આઈપીસીની ધારાઓ 341, 323, 498A, 379, 504, 506 અને 34 હેઠળ નોંધાયેલ છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments