Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 લાખની ખંડણી માટે નિર્દોષની હત્યા, આરોપીની ધરપકડ

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2024 (14:14 IST)
3 લાખની ખંડણી માટે નિર્દોષની હત્યા
'આરોપી ખંડણીની રકમથી ઘર બનાવવા માગતા હતા'
આ ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

Thane news- મહારાષ્ટ્રના ઠાણેથી એક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 23 લાખની ખંડણી માટે નવ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પૈસાથી ઘર બનાવવા માંગતો હતો. હાલ આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. 
 
ઘટનાની જાણકારી આપતા સોમવારે પોલીસએ જણાવ્યુ કે અપહરણકર્તાએ છોકરાને પરિવારને ફોન કર્યુ અને તેને છોડવા માટે 23 લાખની ખંડણી માંગી. આ દરમિયાન તેણે બાળકના પરિવારથી કહ્યુ કે તે પોતાનુ ઘર બનાવવા ઈચ્છે છે છે તેથી તેને પૈસાની જરૂર છે પણ આ કહેતા અપહરણ કર્યાએ અચાનક ફોન કાપી દીધું. 
 
 
આ કેસમાં તપાસ કરતાં યુવકે બાળકની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાળકનો મૃતદેહ પણ કબજે કર્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments