Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kannur - ફાંસી પર લટકતા મળ્યા પતિ-પત્ની અને 3 બાળકો

Webdunia
બુધવાર, 24 મે 2023 (17:05 IST)
કન્નુરમાં એક ઘરમાંથી ત્રણ બાળકો અને તેમના માતા-પિતાના મૃતદેહ મળી આવ્યા હતા.  જે બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.  પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.  સાથે જ પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યા બાદ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે.  હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે કેરળના કન્નુરમાં ચેરુપુઝા પાસે તાજેતરમાં જ પરણેલા યુગલ અને મહિલાના તેના પહેલા લગ્નના ત્રણ બાળકો બુધવારે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે શાજી અને શ્રીજા દંપતીએ પહેલા 8 થી 12 વર્ષની વયના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી ખુદને ફાંસી આપી. સૂત્રોના જણાવ્યા મુજબ શાજી પણ પરિણીત હતો અને તેને પત્ની અને બે બાળકો છે

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments