Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા ચોરોના મહિલા પર ઈરાદાઓ બગડી ગયા, પછી વારાફરતી...

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (13:31 IST)
ઓડિશાના ભુવનેશ્વરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અહીં ચોરી અને બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
 
ભુવનેશ્વર પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા બે ચોરોએ મહિલાના ઘરેણાં લૂંટી લીધા બાદ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
 
પોલીસે માહિતી આપી હતી કે શહેરના મૈત્રી વિહાર વિસ્તારમાં સોમવારે સવારે લગભગ 2 વાગ્યે મહિલા તેની બે વર્ષની પુત્રી સાથે સૂતી હતી. આ દરમિયાન ચોર ઘરમાં ઘુસ્યા હતા. અહીં બંને ચોર પહેલા તેઓએ છરી બતાવી મહિલાના ઘરેણા અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.
 
આ પછી તેઓએ પુત્રીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિત મહિલાએ આ અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments