Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વકપ 2015માંથી બહાર થયેલા યુવરાજને મળ્યો વધુ એક ઝટકો

Webdunia
મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (12:30 IST)
આઈપીએલ-7માં સૌથી મોઘા ખેલાડી રહેલા યુવરાજ સિંહને તેમની ટીમ રોયલ ચેલેજર્સ બેંગલુરુએ આગામી આઈપીએલ પહેલા છોડી દીધો છે.  
 
અગાઉના આઈપીએલમાં આરસીબીએ યુવરાજ પર 14 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.  પણ હવે આગામી આઈપીએલ માટે તેમને નવેસરથી નીલામી માટે જવુ પડશે. યુવરાજે આરસીબીની તરફથી રમતા અગાઉની આઈપીએલમાં 376 રન બનાવ્યા હતા અને પોતાની ટીમ તરફથી બીજા મોટા બેટ્સમેન બન્યા હતા. 
 
બીજી બાજુ દિલ્હી ડેયરડેવિલ્સે પણ પોતાના ત્રણ ખેલાડીઓને આગામી આઈપીએલ પહેલા જ છોડી દીધા છે. ટીમે કેવિન પીટરસન. દિનેશ કાર્તિક અને મુરલી વિજયને છોડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના મુખ્ય કાર્યકારી હેમંત દુઆએ આની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યુ કે અમે અગાઉની આઈપીએલ સત્રમાં ફક્ત 11 ખેલાડીઓને રાખ્યા છે. 
 
દિલ્હીના રાઈટ ટુ મેચ વિકલ્પનો ઉપયોગ કરીને પીટરસનને  9 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.  કાર્તિક સારા ફોર્મમાં ન હોવા છતા મોટાભાગના ફ્રેંચાઈજી ટીમો તેમને લેવા માંગતી હતી અને દિલ્હીએ તેમને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments