Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે વધારે સારૂ પ્રદર્શન કરવું પડશે- યુવરાજ

ભાષા
શનિવાર, 16 ઑગસ્ટ 2008 (13:18 IST)
શ્રીલંકા એકાદશની વિરુદ્ધ અભ્યાસ મેચમાં 172 રનની જોરદાર ભાગીદારી કરનાર ભારતીય ટીમના ઉપકેપ્ટન યુવરાજસિંહે આગામી વન ડે શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ અપ્યો હતો.

યુવરાજે કહ્યું કે મુથૈયા મુરલીધરન અને અંજતા મેડિસ જેવા સ્પીનરોનો સામનો કરવા માટે વધારે સારૂ પ્રદર્શન કરવું પડશે.

તેમણે કહ્યું હતું કે હું શ્રીલંકામાં ઘણી આશાઓ લઈને આવ્યો છું. હુ મારા પાછલાં પ્રદર્શન કરતાં વધારે સારૂ પ્રદર્શન કરવા માંગુ છું. જે રીતે મે શરૂઆત કરી છે તેનાથી હુ ખુશ છુ. હુ આજની અભ્યાસ મેચ બદ પોતાની અંદર આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું.

આ ભારતીય ઉપકેપ્ટનનું માનવું છે કે મેડિસના આવવાથી શ્રીલંકાની બોલીંગ ખુબ જ ખતરનાક થઈ ગઈ છે અને ટીમને આ સ્પિન આક્રમણની વિરુદ્ધ સાચે જ સારૂ એવું પ્રદર્શન કરવું પડશે.

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments