Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદેસાઇની સ્મૃતિમાં પુરસ્કાર

ભાષા
શુક્રવાર, 13 જુલાઈ 2007 (14:04 IST)
ભારતના ક્રિકેટ નિયંત્રણ મંડળ 'બીસીસીઆઇ'ની મારફત હાલમાં દિવંગત થયાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ સરદેસાઇના નામે એક નવું પુરસ્કાર આપવાનું કહેવાયું છે. તે રીતે, ભારત અને વેસ્ટ ઇંડીઝ વચ્ચે રમનાર સીરીઝના સૌથી સારાં બેસ્ટ્મેનને આ પુરસ્કાર આપવામાં આવશે.

2 જુલાઇના દિવસે તેમનું દેહાંત થયાં પછી બોર્ડના પ્રમુખ શરદ પંવારે જણાવ્યું છે કે 'મુંબઇ ક્રિકેટ એસોસિએશન' અને 'ક્રિકેટ ક્લબ ઓફ ઇંડિયા'ની મારફત સંયુક્ત રીતે કરવામાં આવેલ શ્રદ્ધાંજલીની સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શરદ પવારે સરદેસાઇના કુટુંબીઓને આ માટે સૂચવ્યું હતું, જ્યારે તેમના સંદેશને ક્રિકેટ બોર્ડના સીઈઓ રત્નાકર શેટ્ટીએ વાંચ્યું હતું.

તેમણે જણાવ્યું કે 'એમસીએ'ની મારફત 'અંડર-19'ના વર્ગમાં એક ક્રિકેટરને દર વર્ષે 3થી4 અઠવાડિયાના પ્રશિક્ષણ માટે' ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એકાડમી' પાસે મોકલવામાં આવશે. આ સિવાય, ગોઆના ક્રિકેટ સંઘે પણ ત્યાંના મડગાંવમાં જન્મેલાં સરદેસાઇના નામે ત્યાં બની રહ્યાં સ્ટેડિયમમાં એક સ્ટેંડ રાખવાનું કહ્યું છે.


ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments