Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીસંતની બોલ પર યુવરાજ ઘાયલ

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2011 (17:56 IST)
N.D
ક્રિકેટ પ્રેમીઓ અને ભારતીય માટે એક ખરાબ સમાચાર છે. ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજ સિંહને ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં આજે અભ્યાસ મેચ દરમિયાન હાથમા વાગી ગયુ છે. યુવરાજને એ સમયે વાગ્યુ જ્યારે તેઓ શ્રીસંતની બોલ પર અભ્યાસ કરી રહ્યા હતા.

વાગતાજ યુવરાજને ખૂબ દુ:ખાવો થવા માડ્યો. તેમણે તરત જ અભ્યાસ છોડી એક કિનારે બેસવુ પડ્યુ. ફિઝિયો ટીમે તેમને વાગેલ સ્થાન પર લગભગ 20 મિનિટ સુધી માલિશ કરી, પણ દુ:ખાવો ઓછો ન થયો. યુવરાજ અભ્યાસ પૂરો થયા પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા ત્યા સુધી દુ:ખાવો ઓછો નહોતો થયો. જો રવિવારે ઈગ્લેંડ સામે રમાનારી મેચ માટે યુવરાજ ફિટ નહી થાય તો ભારતીય ટીમ માટે આ મોટો આંચકો ગણાશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments