Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ સાથે કોઈ મતભેદ નથી-ગાંગૂલી

Webdunia
ગુરુવાર, 22 મે 2008 (11:33 IST)
નવી દિલ્હ ી. કલકત્તા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગૂલીએ આજે તેના અને શાહરૂખ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. ગાંગૂલીએ મિડીયાના અહેવાલોને બકવાસ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગાંગૂલી દ્વારા કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં લેવાયેલા નિર્ણયોથી શાહરૂખ ખુશ નથી તેવા રિપોર્ટ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ગાંગૂલીએ કહ્યુ હતુ કે, આ વાત તથ્યથી વેગળી છે અને ટૂંક સમયમાં આ વિષય અંગે તે ખુલાસો જાહેર કરશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments