પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટ વિશ્વ કપ 2011 ના મેચોની મેજબાનીના મુદ્દા પર આઈસીસી અધ્યક્ષ ડેવિડ મોર્ગન સાથે અંતિમ ચરણની વાતચીત માટે દુબઈ જશે. બટ 27 ઓ ગસ્ટે મોર્ગ નન ે મળશે અને કોર્ટની બહાર મામલ ાનુ ં સમ ાધા ન શોધવા માટે વાતચીત કરશે.
પાકિસ્તાન જો પોતાના ભાગના 14 મૈચ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમા કરાવવા પર રાજી થાય છ ે તો આઈસીસી તેને બે કરોડ ડોલરનું વ ળતર આપશે. આ ઉપરાંત પીસીબી વિશ્વ કપ કેંદ્રીય આયોજન સમિતિ નું સભ્ય પણ બનેલું રહેશે.
પીસીબીના એક સૂત્રએ કહ્યું કે, આઈસીસી પ્રમ ુખે બટને આશ્વાસન આપ્યું કે, જો મામલો આ સપ્તાહે ઉકેલી જશે તો તે આગામી વર્ષે ઈ ંગ્લેન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ દ્રિપક્ષીય શ્રેણી રમવા માટે ભારતીય બોર્ડને મનાવી લેશે. બટ અને મોર્ગન વચ્ચે બેઠક 27 ઓગસ્ટના રોજ થશે.