Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવરાજે ભારતને 256 સુધી પહોચાડ્યુ

ભાષા
શનિવાર, 31 જાન્યુઆરી 2009 (19:50 IST)
મધ્યક્રમના બેટ્સમેન યુવરાજની અર્ધસદીના કારણે ભારત શ્રીલંકા સામે બીજી એકદિવસીય મેચમાં આજે 9 વિકેટ પર 256 રન બનાવી શક્યુ હતું.

યુવરાજે 66 રન, સુરેશરેનાએ 29 રન બનાવ્યા. જેની પહેલા ભારતના ત્રણ વિકેટ 13 ઓવરમાં ગગડી ગઈ હતી.

વીરેન્દ્ર સહેવાગે આક્રમક શરૂઆત કરી 42 રન બનાવી રન આઉટ થયા હતાં. સચિન તેંદુલકર અને યુવરાજ સિંહના મામલે એમ્પાયરોનો ફેસલો વિવાદાસ્પદ રહ્યો.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments