Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવિણની ઉણપ લાગશે - ધોની

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2011 (15:30 IST)
N.D
ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું કહેવુ છે કે ટીમને 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ વિશ્વકપમાં મધ્યમ ઝડપી બોલર પ્રવિણ કુમારની ઉણપ વર્તાશે, જે કોણી પર વાગવાને કારણે આ મેગા ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે.

ધોનીએ પ્રી-ટૂર્નામેંટ પ્રેસ કોંફ્રેંસમાં કહ્યુ કે પ્રવિણનું ન રમવુ એ અમારે માટે દુર્ભાગ્યપૂર્ણ છે. વનડે મેચોમાં તેમણે સતત સારુ પ્રદર્શન કર્યુ છે. તેઓ એક ચતુર ક્રિકેટર છે. જેમણે ટીમ વિશ્વકપમાં મિસ કરશે.

પ્રવિણને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કોણીમાં વાગ્યુ હતુ અને તે સોમવારે વિશ્વકપ ટીમમાંથી બહાર થઈ ગયા. તેમના સ્થાન પર કેરલના ઝડપી બોલર શાંતકુમારન શ્રીસંથને 15 સભ્યોની ટીમમાં લેવામાં આવ્યા છે. બોલને સ્વિંગ કરાવવામાં નિપુણ પ્રવિણ ભારતીય પિચો પર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકતા હતા. એ જ કારણ હતુ કે તેમને અન્ય બોલરો કરતા વધુ મહત્વ આપીને ટીમમાં લેવામાં આવ્યા હતા.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments