Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરસીએ મતદારોને ધમકાવે છે

ભાષા
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (20:14 IST)
રાજસ્થાન ક્રિકેટ સંઘના સદસ્યોના પેટ્રોલ પંપો પર છાપા મારવા અંગે પ્રશ્નાર્થ લગાવી ક્રિકેટ સંઘના અધ્યક્ષ લલિત મોદીએ આજે કહ્યું હતું કે, અશોક ગેહલોત સરકાર એક માર્ચે થનાર આરસીએ ચૂંટણી પહેલા મતદારોને આડકતરી રીતે ધમકાવી રહી છે.

મોદીએ મુંબઇથી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરસીએના બે સદસ્યો મહેન્દ્ર શર્મા અને એમ નાહરના અનુક્રમે ઉદયપુર અને ભીલવાડા સ્થિત પેટ્રોલ પંપો ઉપર જિલ્લા પુરવઠા અધિકારી, તોલ માપ વિભાગ તથા તેલ કંપના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે છાપા મારવામા આવ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો કે, છાપો માર્યા પછી તરતજ આ બંનેને કોઇ ગુમનામ વ્યક્તિએ ફોન કરી રાજ્યના મુખ્યમંત્રીના વિશેષ સચિવ શ્રીમતી પાંડે સાથે સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ગેહલોત સરકારનો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments