Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈસીસીનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2011 (17:44 IST)
બંગાળ ક્રિકેટ સંઘ(સીએબી)ના અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)ના એ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો જેમા ઈડન ગાર્ડનમાં વિશ્વ કપ હેઠળ ભારત વિરુદ્ધ ઈગ્લેંડ મેચ નહી થઈ શકે.

આઈસીસીએ ભારતીય ક્રિકેટ નિયંત્રબ બોર્ડ(બીસીસીઆઈ)ની અપીલને રદ્દ કરી, જેમા તેમને તેના નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

અનુભવી ક્રિકેટ પ્રશાસક ડાલમિયાએ જો કે કહ્યુ કે સ્ટેડિયમ સાત ફેબ્રુઆરીને સમય સીમા પહેલા 100 ટકા તૈયર થઈ જશે, જ્યારે આઈસીસીની ટીમ નિરીક્ષણ કરવા કલકત્તા પહોંચશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments