Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈપીએલ 6 : ભારતીય ખેલાડીઓની કેટલી કિમંત ?

Webdunia
.
P.R
આઈપીએલ 6 માટે આજે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમા ભારતીય ખેલાડીઓ પણ ઉંચી કિમંતે ખરીદાયા હતા. ભારતીય ખેલાડીઓને કેટલી કિમંતે કોણે ખરીદ્યા તેની યાદી નીચે મુજબ છે.

- આર.પી.સિહને રોયલ ચેલેંજર્સ બેંગલોરે 2.13 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.
- અભિષેક-નાયરને પુણે વોરિયર્સે 3.59 કરોડ રૂપિયામાં ખરીદી લીધો
- જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.80 કરોડમાં ખરીદ્યો.
- બોલર પંકજસિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો.
- મનપ્રિત ગોનીને પંજાબે 2.65 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- સુદીપ ત્યાગીને સનરાઈજર્સે 53 લાખ રૂપિયામાં ખરીદ્યો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments