Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈપીએલમાં ઝહીર અને ઉથપ્પાની અદલા-બદલી

ભાષા
ગુરુવાર, 22 જાન્યુઆરી 2009 (11:02 IST)
મુંબઈ ઈડિયંસ અને બેંગલૂર રોયલ ચેલેંજર મહીના સુધી ચાલનારી ઈંડિયન પ્રીમિયર લીગના ખેલાડીઓની અદલા બદલી પ્રક્રિયા દરમિયાન રોબિન ઉથપ્પા અને ઝહીર ખાનને એક બીજા સાથે બદલવાની શક્યતા પર ચર્ચા કરી રહ્યા છે.

સૂત્ર ોના જણ ાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ પણ નિર્ણય થયો નથી પરંતુ વાતચીત ચાલી રહી છે. રોયલ ચેલેંજર રોબિનને લેવા માંગે છે કારણ કે તેઓ રણજી કર્ણાટક ટીમના કેપ્ટન છે.

સૂત્રોએ જણાવ્યુ કે આ પ્રસ્તાવિત અદલા બદલીનુ એક કારણ એ પણ છે કે વિજય માલ્યાની રોયલ ચેલેંજર રાહુલ દ્રવિડની જગ્યા ઉથપ્પાએ બેંગલોર ફ્રેચાઈજી ટીમના કેપ્ટન બનાવવા માંગે છે.

બેંગલોરની ફ્રેચાઈજ ીનું ગયા વર્ષે શરૂઆતના આઈપીએલ સત્રમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતુ અને એ આઠ ટીમોમાં સાતમાં નંબરે રહ્યા હતા.

બીજી બાજુ મુંબઈ ઈડિયંસ ભારતના ઝડપી બોલર ઝહીરનો સમાવેશ કરવાનું સ્વાગત કરશે કારણ કે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ છે. ઝહીરે મુંબઈને 38મી વાર રણજી ટ્રોફી ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈએ હૈદરાબાદમાં ફાઈનલમાં ઉત્તર પ્રદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments