Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL Final 2023: ટ્રોફી સાથે ચેન્નાઇની ટીમે મંદિરમાં કરાવી પૂજા

Webdunia
બુધવાર, 31 મે 2023 (15:00 IST)
આઈપીએલના 16મા સીઝનના ફાઈનલ મેચના અંત ખૂબ રોમાંચક રીતે થયો. ચેન્નઈ સુપર કિંગસએ અંતિમ 2 બૉલમાં જીતના જરૂરી 10 રમને બનાવતા ખેતાબને 5વી વાર તેમના નામે કર્યા.

ટ્રાફી જીત્યા પછી ચેન્નઈ સુપર કિંગસની ટીમ 30 મેને ચેન્નઈના ત્યાગરાજ નગરમાં સ્થિત તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ મંદિરમા ટ્રાફીની સાથે પહોંચી/ અહીં તેણે ટ્રાફીની ખાસ પૂજા અર્ચના કરી. 

30 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ ટાઇટલ જીત્યા બાદ ચેન્નાઈ પહોંચતા જ એરપોર્ટ પરથી જ ટ્રોફીને પ્રતિષ્ઠિત મંદિરમાં લાવવામાં આવી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments